આણંદના તાજા સમાચાર
ખંભાતના શકરપૂર ગામે તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારની ત્રણ દીકરીઓનાં મોત થયાં છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને ગામમાં શોકનો માહોલ છે.
આણંદ જિલ્લાના ધુવારણ ખાતે 7,000 મેગાવોટનો ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ ઊભો થઈ શકે છે. પ્રારંભિક તબક્કામાં આ યોજના અંગે ચર્ચા ચાલી રહી છે, પરંતુ સત્તાવાર